Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાર્કિન્સન્સ રોગ યાદશક્તિ ગુમાવવાનો તહવ્વુર રાણાનો એક ઢોંગ હોઈ શકે

પાર્કિન્સન્સ રોગ યાદશક્તિ ગુમાવવાનો તહવ્વુર રાણાનો એક ઢોંગ હોઈ શકે

Published : 14 April, 2025 01:18 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતને ન સોંપાય એ માટે તેણે ૩૩ બીમારીઓ હોવાનું અમેરિકન કોર્ટને કહ્યું હતું

તહવ્વુર રાણા

તહવ્વુર રાણા


અમેરિકાથી ભારતમાં લાવવામાં આવેલો તહવ્વુર રાણા તેની સામે ભારતમાં કેસ ન ચાલે એ માટે ભારત આવવા માટે અનિચ્છા ધરાવતો હતો અને એથી તેણે પોતાની મેડિકલ હિસ્ટરીમાં પાર્કિન્સન્સ રોગ સહિતની ૩૩ બીમારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને લાગે છે કે તે ૧૭ વર્ષ જૂના આતંકવાદી હુમલા સંબંધિત કેસમાં સીધા જવાબોને ટાળવા માટે આવા બહાનાં બનાવી રહ્યો છે અને યાદશક્તિ ક્ષીણ થઈ હોવાનું જણાવી રહ્યો છે.


રાણા બીમાર કે થાકેલો હોય એવું દેખાડવાનો ડોળ કરી શકે છે, પણ તે માનસિક રીતે ખૂબ જ સતર્ક અને તીક્ષ્ણ છે એમ જણાવતાં NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે તેને સ્લીપર સેલ્સ, આ ઑપરેશન માટે ફન્ડિંગ અને મુંબઈમાં હુમલા પહેલાં ભારતની કેટલી વાર મુલાકાત લીધી એની જાણકારીના મુદ્દે સવાલો પૂછી રહ્યા છીએ.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2025 01:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK