ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકે ઓબીસી મુસ્લિમો માટેના ચાર ટકા ક્વોટાને નાબૂદ કર્યો

કર્ણાટકે ઓબીસી મુસ્લિમો માટેના ચાર ટકા ક્વોટાને નાબૂદ કર્યો

26 March, 2023 09:32 AM IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓબીસી મુસ્લિમો માટેના ચાર ટકા ક્વોટાને વોક્કલિગા અને લિંગાયત એમ બે સમુદાયમાં વહેંચી દેવામાં આવ્યો છે.

કર્ણાટકના સીએમ : તસવીર મિડ-ડે

કર્ણાટકના સીએમ : તસવીર મિડ-ડે

કર્ણાટક સરકારે શુક્રવારે ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) મુસ્લિમો માટેના ચાર ટકા ક્વોટાને નાબૂદ કરી દીધો હતો. ઉપરાંત જૉબ્સ અને એજ્યુકેશનમાં અનામત માટે બે નવી કૅટેગરીની જાહેરાત કરી હતી. બીજેપી શાસિત આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના માત્ર એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ આ જાહેરાત કરી હતી. ઓબીસી મુસ્લિમો માટેના ચાર ટકા ક્વોટાને વોક્કલિગા અને લિંગાયત એમ બે સમુદાયમાં વહેંચી દેવામાં આવ્યો છે. હવે આ ક્વોટા માટે પાત્ર મુસલમાનોને આર્થિક રીતે પછાત વર્ગોના ક્વોટા હેઠળ અનામત મળશે. 


26 March, 2023 09:32 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK