Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માતા માધવી રાજે સિંધિયાનું નિધન

જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માતા માધવી રાજે સિંધિયાનું નિધન

16 May, 2024 08:54 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા કેટલાય દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતાં.

માધવી રાજે સિંધિયા

માધવી રાજે સિંધિયા


કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે સવારે દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં અવસાન થયું હતું. ગ્વાલિયર રાજવી પરિવારનાં આ રાજમાતાએ સવારે ૯.૨૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાય દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતાં. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં અને ન્યુમોનિયા તથા સેપ્સિસથી પીડાતાં હતાં. તેઓ કૉન્ગ્રેસના સ્વર્ગસ્થ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માધવરાવ સિંધિયાનાં પત્ની હતાં. માધવરાવનું મૃત્યુ ૨૦૦૧માં વિમાન-અકસ્માતમાં થયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 08:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK