Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી શરૂ થઈ

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી શરૂ થઈ

19 February, 2024 11:05 IST | Mumbai

૧૯  ફેબ્રુઆરીના રોજ ‘શિવાજી મહારાજ જયંતિ’ નિમિત્તે સમગ્ર મહારાષ્ટ્રમાં ઉજવણી થઈ હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મજયંતિ પર મહારાજની મૂર્તિને હાર પહરાવ્યો હતો. શિવાજીની જન્મજયંતિ પર, લોકોએ `આરતી` કરી અને પ્રસંગની ઉજવણી કરી.

19 February, 2024 11:05 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK