૧૯ ફેબ્રુઆરીના રોજ ‘શિવાજી મહારાજ જયંતિ’ નિમિત્તે સમગ્ર મહારાષ્ટ્રમાં ઉજવણી થઈ હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૪મી જન્મજયંતિ પર મહારાજની મૂર્તિને હાર પહરાવ્યો હતો. શિવાજીની જન્મજયંતિ પર, લોકોએ `આરતી` કરી અને પ્રસંગની ઉજવણી કરી.