Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકનાથ ખડસેની BJPમાં માનભેર ઘરવાપસીની શક્યતા, શરદ પવાર જૂથને મોટો ફટકો પડશે

એકનાથ ખડસેની BJPમાં માનભેર ઘરવાપસીની શક્યતા, શરદ પવાર જૂથને મોટો ફટકો પડશે

04 April, 2024 07:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈને રાજકીય કાર​કિર્દીની શરૂઆત કરનારા એકનાથ ખડસેએ BJPને મહારાષ્ટ્રમાં ગામેગામ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે

એકનાથ ખડસે

એકનાથ ખડસે


૨૦૧૬માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને છોડી દેનારા વરિષ્ઠ નેતા એકનાથ ખડસે ફરીથી માનભેર તેમની મૂળ પાર્ટીમાં પ્રવેશ કરે એવી શક્યતા છે. હાલમાં તેઓ શરદ પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં છે. શરદ પવાર તેમને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાની રાવેર લોકસભા બેઠક પરથી ટિકિટ આપવા ઇચ્છુક હતા, પણ ખડસેએ આ ઑફર નકારી દીધી હતી કારણ કે તેમના દિવંગત પુત્ર નિખિલની પત્ની રક્ષા ખડસે BJPની ટિકિટ પર આ બેઠક પરથી ૨૦૧૪ અને ૨૦૧૯ એમ બે વાર વિજયી બની છે અને આ વખતે ત્રીજી વાર તે મેદાનમાં છે. જો તેઓ ટિ​કિટનો સ્વીકાર કરે તો સસરા અને વહુનો મુકાબલો થાય એમ હતું. જોકે ખડસેના BJPપ્રવેશ મુદ્દે તેણે કોઈ પ્રતિક્રિયાઆપી નથી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK