Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્મશાનમાં ગજબ કારભાર

સ્મશાનમાં ગજબ કારભાર

Published : 11 December, 2024 01:15 PM | Modified : 11 December, 2024 01:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્મશાનભૂમિમાં સામાન્ય રીતે બેથી ત્રણ કર્મચારી હોય છે, પણ મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલી હિન્દુ સ્મશાનભૂમિમાં એક જ કર્મચારી છે.

મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલી હિન્દુ સ્મશાનભૂમિમાં એક જ કર્મચારી છે

મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલી હિન્દુ સ્મશાનભૂમિમાં એક જ કર્મચારી છે


સ્મશાનભૂમિમાં સામાન્ય રીતે બેથી ત્રણ કર્મચારી હોય છે, પણ મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર આવેલી હિન્દુ સ્મશાનભૂમિમાં એક જ કર્મચારી છે. આથી અહીં કોઈ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે ત્યારે સ્વજનોએ જ સ્મશાનના ગોડાઉનમાંથી લાકડાં કાઢીને ચિતા સુધી પહોંચાડવાં પડે છે. સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે રજૂઆત કરી હોવા છતાં મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા આ વિશે ધ્યાન ન અપાતું હોવાનો આરોપ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2024 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK