Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે મોહન ભાગવત સંવાદ કરશે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે

હવે મોહન ભાગવત સંવાદ કરશે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે

Published : 04 August, 2026 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભવ્ય કાર્યક્રમમાં દેશભરનાં ૧૦૦થી વધુ શહેરોમાંથી ૧૫થી ૧૯ વર્ષની વયજૂથ ધરાવતા ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થશે.

મોહન ભાગવત

મોહન ભાગવત


વિદ્યાર્થી-આંદોલનને શરણે થઈને કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના ગણતરીના દિવસો બાદ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ૬ ઑગસ્ટે મુંબઈ ખાતે જેન-ઝી અને જેન-આલ્ફાના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધશે. ઇન્ડિયાઝ ઇન્ટરનૅશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સની ૧૫મી વાર્ષિક કૉન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરનાં ૧૦૦થી વધુ શહેરોમાંથી ૧૫થી ૧૯ વર્ષની વયજૂથ ધરાવતા ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થશે.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK