Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંબરનાથમાં BJPના પાંચ અને સેનાના એક ઉમેદવારનું નામાંકનપત્ર રદ

અંબરનાથમાં BJPના પાંચ અને સેનાના એક ઉમેદવારનું નામાંકનપત્ર રદ

Published : 21 November, 2025 08:17 AM | Modified : 21 November, 2025 08:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચૂંટણી માટે ૪૦૦ ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા બાદ સ્ક્રૂટિનીમાં ૫૪ કૅન્સલ થયાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અંબરનાથ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૫૯ બેઠકોની ચૂંટણી માટે કુલ ૪૦૦ નામાંકનપત્ર ભરાયાં હતાં. બુધવારે કરાયેલી સ્ક્રૂટિની બાદ ૫૪ નામાંકનપત્ર રદ કરવામાં આવ્યાં હતાં અને ૩૪૬ વૅલિડ, પાત્ર ઠેરવવામાં આવ્યાં હતાં. રદ કરાયેલાં નામાકનપત્રમાં પાંચ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના હતા, જ્યારે એક શિવસેનાનો હતો.

નગરાધ્યક્ષ માટે ૧૪ નામાંકનપત્ર ભરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૩ ઇનવૅલિડ ઠેરવવામાં આવ્યાં હતાં. નગરાધ્યક્ષના પદ માટે શિવસેનાએ મનીષા વળેકર અને ભારતીય જનતા પાર્ટીએ તેજશ્રી કરંજુળેને ઉમેદવાર બનાવ્યાં છે. એથી બન્ને પક્ષો દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2025 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK