° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


Mumbai: જોગેશ્વરી બાદ હવે મલાડમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

13 March, 2023 06:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલાડ (Malad) પૂર્વના અપ્પા પાડા વિસ્તારમાં સોમવારે બપોરે આગ લાગ્યા બાદ ઝૂંપડપટ્ટીમાંથી ધુમાડો નીકળ્યો હતો. આગના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે. જો કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા કે જાનહાનિની કોઈ માહિતી મળી નથી. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મલાડ (Malad) પૂર્વના અપ્પા પાડા વિસ્તારમાં સોમવારે બપોરે આગ લાગ્યા બાદ ઝૂંપડપટ્ટીમાંથી ધુમાડો નીકળ્યો હતો. આગના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે. જો કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા કે જાનહાનિની કોઈ માહિતી મળી નથી. 

આજે એટલે કે સોમવારે 13 માર્ચ 2023ના રોજ સવારે જોગેશ્વરી વિસ્તારમાં પણ રિલીફ રોડ પેટ્રોલ પંપની સામે આવેલા ઘાસ કમ્પાઉન્ડમાં પણ આગ લાગવાની માહિતી સામે આવી હતી. નોંધનીય છે કે અહીં ફર્નિચરના ગોડાઉનમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી હતી. 

જોગેશ્વરીમાં ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈ ઈજાઓ નોંધાઈ નથી.

ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેવલ 3માં આગની જાણ કરવામાં આવી છે અને સવારે 11.21 વાગ્યે.

આ પણ વાંચો : મુંબઈના ઓશિવારા વિસ્તારમાં ફર્નિચર માર્કેટમાં લાગી આગ, ૨૫ દુકાનો બળીને ખાખ

"ફર્નિચર ગોડાઉનમાં આગની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી," BMC અધિકારીએ જણાવ્યું હતું.

13 March, 2023 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

માલિકી હકનાં ઘર નહીં તો વોટ નહીં

વીફરેલા સફાઈ કર્મચારીઓની મુખ્ય પ્રધાન સાથે બેઠક થવાની શક્યતા : આઝાદ મેદાન ખાતે હલ્લા-બોલ મોરચાના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

24 March, 2023 10:06 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

ગટરના પાણીનો નિકાલ બિલ્ડિંગમાં

આ પરિસ્થિતિ છે અંધેરીના વીરા દેસાઈ રોડ પર આવેલી એક હાઇરાઇઝ સોસાયટીની. રહેવાસીઓએ બીએમસીને અસંખ્ય ફરિયાદો કરી હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ બદલાવ ન આવતાં રેસિડન્ટ‍્સ ત્રાહિમામ

23 March, 2023 08:38 IST | Mumbai | Prajakta Kasale
મુંબઈ સમાચાર

ટૂંક સમયમાં જ શરૂ થશે સ્ટ્રીટ ડૉગ્સની વસ્તીગણતરી

બીએમસી દરેક શેરીમાં શ્વાનની વસ્તી શોધવામાં મદદ કરવા માટે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરશે

21 March, 2023 10:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK