Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નેપાલ જેવો જેન-ઝી પ્રોટેસ્ટ ભારતમાં પણ થઈ શકે છે?

નેપાલ જેવો જેન-ઝી પ્રોટેસ્ટ ભારતમાં પણ થઈ શકે છે?

Published : 22 September, 2025 09:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી પ્રેસિડન્ટ કે. ટી. રામા રાવે મુંબઈના એક કાર્યક્રમમાં આ સવાલ યંગસ્ટર્સને પૂછતાં મોટા ભાગના જુવાનિયાઓએ નન્નો ભણી દીધો હતો

કે. ટી. રામા રાવ

કે. ટી. રામા રાવ


શનિવારે મુંબઈમાં NDTV ચૅનલની યુથ કૉન્ક્લેવમાં ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી પ્રેસિડન્ટ કે. ટી. રામા રાવે ચીમકી આપતાં કહ્યું હતું કે ‘નેપાલમાં પ્રદર્શન શરૂ થયું એ જ સત્તાપલટાનું કારણ બન્યું. એ વખતે પ્રદર્શનકારીઓની મજાક ઉડાડવામાં આવી હતી. લોકોને લાગતું હતું કે તેઓ સોશ્યલ મીડિયા માટે વિરોધ કરે છે, પણ તેઓ પોતાના ભવિષ્ય માટે વિરોધ કરી રહ્યા હતા. જો સરકારો લોકોની અપેક્ષા પર ખરી ન ઊતરે અને જેન-ઝીને નિરાશ કરે તો ભારતમાં પણ નેપાલ જેવું જ થઈ શકે છે.’

જોકે આ જ સવાલ જ્યારે ત્યાં હાજર યુવાનોને પૂછવામાં આવ્યો ત્યારે મેજોરિટી યુવાનોએ એકઅવાજે કહ્યું હતું કે ‘ના, ભારતમાં આવું નહીં થાય.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2025 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK