Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બે દિવસની હિંસામાં ૫૧ લોકોનાં મૃત્યુ, આંકડો વધવાની શક્યતા

બે દિવસની હિંસામાં ૫૧ લોકોનાં મૃત્યુ, આંકડો વધવાની શક્યતા

Published : 13 September, 2025 10:31 AM | IST | Kathmandu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બનાવોમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અનેક લોકોના જીવ ગયા હોવાના પણ અહેવાલો હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાછલા દિવોસમાં નેપાલમાં જેન-ઝી આંદોલનમાં મોટા પ્રમાણમાં આગચંપી, તોડફોડ અને હિંસાના બનાવો બન્યા હતા. આ બનાવોમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અનેક લોકોના જીવ ગયા હોવાના પણ અહેવાલો હતા. ભારતના નાગરિકો સહિત વિદેશના લોકોનાં પણ મૃત્યુ થયાં હતાં. ગઈ કાલે આવેલા અહેવાલો પ્રમાણે પાછલા દિવસોમાં થયેલી વ્યાપક હિંસામાં ૫૧ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે સ્થિતિ સામાન્ય થયા પછી હવે જેમ-જેમ અહેવાલો સામે આવી રહ્યા છે એ જોતાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધવાની શક્યતા દર્શાવાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2025 10:31 AM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK