Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડોનેશિયામાં આશરે ૩૦૦ પ્રવાસી ધરાવતા જહાજમાં આગ લાગી, પાંચનાં મોત, અનેક લોકોએ દરિયામાં જમ્પ માર્યો

ઇન્ડોનેશિયામાં આશરે ૩૦૦ પ્રવાસી ધરાવતા જહાજમાં આગ લાગી, પાંચનાં મોત, અનેક લોકોએ દરિયામાં જમ્પ માર્યો

Published : 21 July, 2025 07:54 AM | IST | Jakarta
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજી પણ જહાજમાં ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાની આશંકા છે.

ઇન્ડોનેશિયામાં આશરે ૩૦૦ પ્રવાસી ધરાવતા જહાજમાં આગ લાગી

ઇન્ડોનેશિયામાં આશરે ૩૦૦ પ્રવાસી ધરાવતા જહાજમાં આગ લાગી


રવિવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સૂલાવેસીમાં તલિસ ટાપુ પર આશરે ૩૦૦ લોકો સાથેના KM બાર્સેલોના VA નામના જહાજમાં આગ લાગી હતી. માનાડો બંદર તરફ જઈ રહેલા જહાજમાં સ્થાનિક સમય મુજબ બપોરે ૧.૩૦ વાગ્યે આગ લાગી હતી અને વાઇરલ થયેલા વિડિયોમાં જહાજમાંથી આગની ઊંચી જ્વાળાઓ જોઈ શકાતી હતી. મુસાફરો આગથી બચવા માટે દરિયામાં કૂદી પડતા જોવા મળ્યા હતા. ઓછામાં ઓછા પાંચ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. ૧૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજી પણ જહાજમાં ઘણા પ્રવાસીઓ ફસાયેલા હોવાની આશંકા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2025 07:54 AM IST | Jakarta | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK