Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાન તરફ વાઘા બોર્ડર પર આત્મઘાતી હુમલામાં ૫૨નાં મોત

પાકિસ્તાન તરફ વાઘા બોર્ડર પર આત્મઘાતી હુમલામાં ૫૨નાં મોત

03 November, 2014 06:10 AM IST |

પાકિસ્તાન તરફ વાઘા બોર્ડર પર આત્મઘાતી હુમલામાં ૫૨નાં મોત

પાકિસ્તાન તરફ વાઘા બોર્ડર પર આત્મઘાતી હુમલામાં ૫૨નાં મોત



pakistan blast





પ્રાથમિક માહિતી પ્રમાણે ભારતીય સરહદથી ૫૦૦ મીટર દૂર આ ધડાકો થયો હર્તી. સુસાઇડ બૉમ્બર આશરે ૧૮ વર્ષનો હોવાનું માનવામાં આવે છે. તે એક રેસ્ટોરાં પાસેથી જતો હતો ત્યારે આ ધડાકો થયો હતો. આ ધડાકામાં પાકિસ્તાની રૅન્જર્સના જવાનોએ પણ જાન ગુમાવ્યા હોવાનું મનાય છે. લાહોરની ઘુરકી હૉસ્પિટલમાં આશરે ૪૫થી વધારે ડેડ બૉડી મોકલવામાં આવી છે. જાન ગુમાવનારાઓમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2014 06:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK