Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલ ટ્રેન કેન્સલ થતા પાલઘર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓએ આંદોલન કર્યું

લોકલ ટ્રેન કેન્સલ થતા પાલઘર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓએ આંદોલન કર્યું

02 December, 2020 05:42 PM IST | Mumbai
Rajendra B aklekar

લોકલ ટ્રેન કેન્સલ થતા પાલઘર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓએ આંદોલન કર્યું

રેલ રોકો આંદોલન

રેલ રોકો આંદોલન


આજે સવારે વેસ્ટર્ન રેલવેના પાલઘર સ્ટેશનમાં પહેલી લોકલ ટ્રેન કેન્સલ થતા પ્રવાસીઓએ રેલ રોકો આંદોલન કર્યું હતું. એક કલાક સુધી આ આંદોલન ચાલ્યુ હતું. દહાણુની ટ્રેનો આ મુશ્કેલીને બદલે નવા ટાઈમટેબલના હિસાબે દોડી રહી હતી.




એક પ્રવાસીએ કહ્યું કે, નવા ટાઈમટેબલના હિસાબે એક્સપ્રેસ ટ્રેનો પણ પ્રિપોન થઈ હતી તેથી સવારે પાંચ વાગીને 40 મિનીટ સુધી બે કલાકનો ગેપ આવતા ઓફિસ જનાર લોકોની હાલાકી થઈ હતી.

નવા ટાઈમટેબલના લીધે લોકલ સર્વિસીસનો પણ સમય બદલાયો છે. પ્રવાસીઓનું કહેવું છે કે, જ્યાં સુધી બધુ નોર્મલ ન થાય ત્યા સુધી ટાઈમટેબલમાં ફેરફાર કરવાની જરૂર નહોતી.


 

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 05:42 PM IST | Mumbai | Rajendra B aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK