Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા

એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા

11 October, 2020 08:06 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા

એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા

એક પણ શ્રોતા વિનાની બાપુની પહેલી રામકથા


નવરાત્રિ દરમ્યાન પહેલા નોરતાથી મોરારિબાપુની રામકથા ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે શરૂ થશે. આ રામકથાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કથા મોરારિબાપુની પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’
મોરારિબાપુની આ રામકથાની બીજી ખાસિયત એ છે કે લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.
આ ઉપરાંત નવરાત્રિના દિવસોમાં મોરારિબાપુએ કટરામાં મા વૈષ્ણોદેવી સમક્ષ, તો ચોટીલામાં મા ચામુંડાની હાજરીમાં રામકથા કરી હતી. ગિરનાર પર


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 08:06 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK