Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં થઈ શકે છે પુલવામા કરતા પણ મોટો આતંકી હુમલો, રિપોર્ટમાં ખુલાસો

ભારતમાં થઈ શકે છે પુલવામા કરતા પણ મોટો આતંકી હુમલો, રિપોર્ટમાં ખુલાસો

30 April, 2019 10:28 AM IST | દિલ્હી

ભારતમાં થઈ શકે છે પુલવામા કરતા પણ મોટો આતંકી હુમલો, રિપોર્ટમાં ખુલાસો

ભારતમાં થઈ શકે છે પુલવામા કરતા પણ મોટો આતંકી હુમલો, રિપોર્ટમાં ખુલાસો


પાકિસ્તાનની આઇએસઆઇ ભારતમાં મોટા પાયે હુમલા કરાવવા માટે જૈશ-એ-મોહમ્મદ અને આઇએસઆઇએસ આ આતંકીઓને નજીક લાવી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ ગૃહમંત્રાલયને મોકલેલા એક અહેવાલમાં આમ જણાવ્યું છે. અહેવાલ અનુસાર આઇએસઆઇએ થોડા દિવસો પહેલાં જ અફઘાનિસ્તાનમાં જૈશ અને આઇએસઆઇએસના આતંકવાદીઓ વચ્ચે બેઠક કરાવી હતી. એટલું જ નહીં, આઇએસઆઇ જૈશ અને તલિબાનીઓ વચ્ચે પણ બેઠક કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી મથામણ કરી રહી છે જેથી કરીને કાશ્મીરમાં પુલવામા જેવા વધુમાં વધુ હુમલા કરાવી શકે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2019 10:28 AM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK