Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સૌરાષ્ટ્રના ધંધાર્થીઓ પર આઇટીના દરોડા

સૌરાષ્ટ્રના ધંધાર્થીઓ પર આઇટીના દરોડા

28 February, 2020 12:05 PM IST | Mumbai Desk

સૌરાષ્ટ્રના ધંધાર્થીઓ પર આઇટીના દરોડા

સૌરાષ્ટ્રના ધંધાર્થીઓ પર આઇટીના દરોડા


સૌરાષ્ટ્રમાં રાજકોટ, ખંભાળિયા અને મોરબીમાં આવકવેરાએ સર્વે હાથ ધર્યો છે. આ ત્રણેય શહેરમાં ડૉક્ટરો, બિલ્ડર, સિરૅમિક યુનિટ અને રિફાઇનરીના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવામાં આવી છે. સવારથી જ આવકવેરા દ્વારા તપાસ ચાલી રહી છે જેમાં મોટી કરચોરી બહાર આવે એવી સંભાવના છે. આ ત્રણેય શહેરમાં આવકવેરાની અલગ-અલગ રેન્જ અને વિન્ગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી નજીક હાઇવે પર આવેલી ઇમ્પોર્ટ-એક્સપોર્ટની પેઢીમાં કેરળની આઇટી વિભાગની ટીમે સવારથી દરોડા શરૂ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2020 12:05 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK