Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રિક્ષાવાળાઓ હેરાન કરતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?

રિક્ષાવાળાઓ હેરાન કરતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?

27 September, 2011 07:54 PM IST |

રિક્ષાવાળાઓ હેરાન કરતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?

રિક્ષાવાળાઓ હેરાન કરતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?


 

આ ઉપરાંત મુંબઈ ઑટોરિક્ષા ટૅક્સીમેન્સ યુનિયનના મુલુંડ વિભાગના અધ્યક્ષ સુભાષ પાન્ડેને ૯૮૬૯૯૨૨૯૭૦ નંબર પર ફોન કરી શકે છે. જોકે યુનિયનના એક અધિકારીના કહેવા મુજબ ફોન પર ફરિયાદ કરવા કરતાં જો પ્રવાસીઓને રિક્ષાવાળાને કારણે કોઈ હેરાનગતિ થઈ હોય તો તેઓ અમારા યુનિયનની ઑફિસમાં સીધા આવીને જે-તે રિક્ષાવાળા સામે લેખિતમાં ફરિયાદ કરી શકે છે, જેમાં રિક્ષાનો નંબર લખવો તેમ જ કયા દિવસે કયા એરિયામાં શું પ્રૉબ્લેમ થયો હતો એ વિશે અચૂક લખવું અથવા જો કોઈ રિક્ષાવાળો કોઈ સ્થળે આવવા માટે આનાકાની કરે તો તેની પણ પ્રવાસીઓ ફરિયાદ કરી શકે છે. પ્રવાસીઓને કનડનારા રિક્ષાવાળાઓ સામે અચૂક પગલાં લેવામાં આવશે એવી ખાતરી પણ યુનિયનના અધિકારીએ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2011 07:54 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK