રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન બોલતાં ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે ‘જે બૅન્ક લોનની રિકવરી માટે મસલમૅન કે અનિચ્છનીય તત્વોનો ઉપયોગ કરતી હોય તો મહેરબાની કરીને મને એની જાણ કરવી. આ બૅન્ક સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.’
ચિદમ્બરમે કહ્યું હતું કે ‘મેં સરકારી માલિકીની બૅન્કોના વડાઓને કહી દીધું છે કે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)નું પ્રમાણ નીચે આવે કે ઉપર જાય પણ લોનની રિકવરી સન્માનનીય રીતે થવી જોઈએ.’
Bank Lockerમાં પૈસા મૂક્યા છે તો ચેક કરતા રહેજો, ઉધઇ ખાઇ ગઈ લાખો રૂપિયા
27th January, 2021 14:58 ISTRBIએ આ બેન્કનું લાઈસન્સ કર્યું રદ્દ, 5 લાખ સુધી ઉપાડી શકશે ડિપોઝિટર્સ
12th January, 2021 15:56 ISTહૈદરાબાદની ફર્મ સામે સીબીઆઇ દ્વારા કેસ દાખલ
10th January, 2021 14:40 ISTઆજે રાતનાં 12:30 વાગ્યાથી 24x7 માટે શરૂ થશે RTGS સુવિધા
13th December, 2020 20:12 IST