Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોન રિકવરી માટે મસલમૅનનો ઉપયોગ ન કરવા સામે બૅન્કોને ચેતવણી

લોન રિકવરી માટે મસલમૅનનો ઉપયોગ ન કરવા સામે બૅન્કોને ચેતવણી

07 December, 2012 07:38 AM IST |

લોન રિકવરી માટે મસલમૅનનો ઉપયોગ ન કરવા સામે બૅન્કોને ચેતવણી

લોન રિકવરી માટે મસલમૅનનો ઉપયોગ ન કરવા સામે બૅન્કોને ચેતવણી



રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન બોલતાં ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે ‘જે બૅન્ક લોનની રિકવરી માટે મસલમૅન કે અનિચ્છનીય તત્વોનો ઉપયોગ કરતી હોય તો મહેરબાની કરીને મને એની જાણ કરવી. આ બૅન્ક સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.’

ચિદમ્બરમે કહ્યું હતું કે ‘મેં સરકારી માલિકીની બૅન્કોના વડાઓને કહી દીધું છે કે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)નું પ્રમાણ નીચે આવે કે ઉપર જાય પણ લોનની રિકવરી સન્માનનીય રીતે થવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2012 07:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK