Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બરેલી નજીક બસમાં લાગી આગ; ૨૪ લોકો બળી ગયા, ૧૫ ગંભીર

બરેલી નજીક બસમાં લાગી આગ; ૨૪ લોકો બળી ગયા, ૧૫ ગંભીર

06 June, 2017 07:18 AM IST |

બરેલી નજીક બસમાં લાગી આગ; ૨૪ લોકો બળી ગયા, ૧૫ ગંભીર

બરેલી નજીક બસમાં લાગી આગ; ૨૪ લોકો બળી ગયા, ૧૫ ગંભીર



fire


ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની બસ દિલ્હીથી ગોંડા જઈ રહી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ૧૫ પૅસેન્જરોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોના મૃતદેહો એટલી બધી હદ સુધી બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.



બસના ડ્રાઇવરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને કન્ડક્ટરને ગંભીર ઈજા થઈ હતી. ટ્રકનો ડ્રાઇવર ફરાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામેલાઓનાં નજીકનાં રિલેટિવ્સને બે લાખની અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની મદદ આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે પણ મદદની જાહેરાત કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2017 07:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK