Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાનું મંદિર રાતે અઢી વાગ્યા સુધી ખુલ્લું રહેશે

ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાનું મંદિર રાતે અઢી વાગ્યા સુધી ખુલ્લું રહેશે

08 August, 2012 05:46 AM IST |

ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાનું મંદિર રાતે અઢી વાગ્યા સુધી ખુલ્લું રહેશે

ગોકુલાષ્ટમી નિમિત્તે દ્વારકાનું મંદિર રાતે અઢી વાગ્યા સુધી ખુલ્લું રહેશે


આ અગાઉ રાતે દોઢ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવતું હતું, પણ છેલ્લાં બે વર્ષથી ભાવિકોની દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ થતી હોવાથી સમયમર્યાદા લંબાવીને એક કલાક વધારવામાં આવી છે. છેલ્લાં બે વર્ષ દરમ્યાન દર વર્ષે અંદાજે એક લાખથી વધુ ભાવિકો દર્શન કર્યા વિના પાછા જતા રહે છે. જામનગરના કલેક્ટર સંદીપકુમારે કહ્યું હતું કે ભાવિકોએ પાછા ન જવું પડે અને દર્શન કરવા માટે પૂરતો સમય મળી રહે એ માટે આ ગોકુલાષ્ટમીથી મંદિર રાતે અઢી વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.

 



રાતે અઢી વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખ્યા પછી બીજા દિવસે રાબેતા મુજબ સવારે છ વાગ્યે ફરીથી દર્શન માટે મંદિર ખોલવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2012 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK