Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મુખ્ય પ્રધાન મોદી સાથે ૧૧૧૧૧ લોકોના ઉપવાસ

મુખ્ય પ્રધાન મોદી સાથે ૧૧૧૧૧ લોકોના ઉપવાસ

21 December, 2011 05:01 AM IST |

મુખ્ય પ્રધાન મોદી સાથે ૧૧૧૧૧ લોકોના ઉપવાસ

મુખ્ય પ્રધાન મોદી સાથે ૧૧૧૧૧ લોકોના ઉપવાસ


 

ગઈ કાલના ઉપવાસ દરમ્યાન મુખ્ય પ્રધાનના સદ્ભાવના મિશનનો વિરોધ કરવા કોઈ કૉન્ગ્રેસી કાર્યકરે ઉપવાસ નહોતો કર્યો. જામનગરમાં સતકર્મ ઉપવાસનો કાર્યક્રમ પણ કૉન્ગ્રેસે રદ કર્યો હતો. ઉપવાસની પૂર્ણાહુતિ વખતે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘આજે તો બોલવામાં પણ બહુ મજા નહીં આવે. સામે કોઈ સાંભળવાવાળું જ ક્યાં છે?’

જામનગર પછી ગુરુવારે જૂનાગઢ અને સોમવારે રાજકોટમાં સદ્ભાવના ઉપવાસ કરવામાં આવશે.

રાજકોટમાં ૨૧,૧૧૧ લોકો મુખ્ય પ્રધાનના સદ્ભાવના ઉપવાસમાં જોડાવાના છે, તો જૂનાગઢમાં ૮૮૮૮ લોકો મુખ્ય પ્રધાન સાથે ઉપવાસમાં જોડાવાના છે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2011 05:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK