Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બે માટે નહીં પરંતુ પોતાના માટે પોષણયુક્ત આહાર લેવો જોઈએ : કરીના

બે માટે નહીં પરંતુ પોતાના માટે પોષણયુક્ત આહાર લેવો જોઈએ : કરીના

29 October, 2020 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે માટે નહીં પરંતુ પોતાના માટે પોષણયુક્ત આહાર લેવો જોઈએ : કરીના

કરીના કપૂર

કરીના કપૂર


પ્રેગ્નન્ટ કરીના કપૂર ખાનનું કહેવું છે કે તે બે માટે નહીં પરંતુ પોતાના માટે પોષણયુક્ત આહાર લે છે. એવી માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓ પોતાના અને પોતાની અંદર ઊછરતા બાળક માટે જમે છે. સૈફ અલી ખાન અને કરીનાએ થોડા સમય પહેલાં જ પોતાના ઘરે આવનાર બાળકના ગુડ ન્યુઝ આપ્યા હતા. તેમને 3 વર્ષનો તૈમુર નામનો દીકરો પણ છે. પ્રેગ્નન્સીને લઈને ફેલાયેલી માન્યતા વિશે કરીનાએ કહ્યું હતું કે ‘એવી માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓએ બે માટે જમવું જોઈએ. અનાજ અને શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. મહિલાઓ પ્રેગ્નન્ટ થાય ત્યારે જમવા પ્રતિની તેની ઇચ્છાઓ વધી જાય છે. જોકે મને અહેસાસ થયો છે કે બે માટે નહીં પરંતુ હું મારી જાત માટે જમું છું.’


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK