Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સિંગલ-ટોન સ્ટોરી પસંદ ન હોય એવા દર્શક માટે ‘તનાવ’ છે : માનવ વિજ

સિંગલ-ટોન સ્ટોરી પસંદ ન હોય એવા દર્શક માટે ‘તનાવ’ છે : માનવ વિજ

Published : 19 October, 2022 03:04 PM | Modified : 19 October, 2022 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંગલ-ટોન સ્ટોરી જેમને પસંદ ન હોય એવા દર્શકો માટે ‘તનાવ’ બનાવવામાં આવ્યો છે

માનવ વિજ

માનવ વિજ


માનવ વિજનું કહેવું છે કે ‘તનાવ’ એવા દર્શકો માટે છે જેમને સિંગલ-ટોન સ્ટોરી પસંદ નથી. ઇઝરાયલી શો ‘ફૌદા’ની હિન્દી રીમેક ‘તનાવ’ છે.


આ શોને સુધીર મિશ્રા અને સચિન મમતા ક્રિષ્ન દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. અગિયાર નવેમ્બરે રિલીઝ થઈ રહેલા આ શોમાં માનવ વિજની સાથે અરબાઝ ખાન, સુમિત કૌલ, રજત કપૂર, શશાંક અરોરા, ઝરીના વહાબ જેવા ઘણા ઍક્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં માનવ​ વિજે કહ્યું કે ‘અમારા શો ‘તનાવ’ની સ્ટોરી ખૂબ જ અદ્ભુત છે જે આજના દર્શકોને ખૂબ જ પસંદ પડશે. સિંગલ-ટોન સ્ટોરી જેમને પસંદ ન હોય એવા દર્શકો માટે ‘તનાવ’ બનાવવામાં આવ્યો છે. આ શોમાં ઘણાં પાત્રો છે જે સ્ટોરીને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. મને ડિરેક્ટર સુધીર અને સચિન સર સાથે કામ કરવા મળ્યું એ માટે પોતાને નસીબદાર માનું છું. ‘તનાવ’માં કામ કરીને મને ઍક્ટર તરીકે ટીમવર્કનો એહસાસ થયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2022 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK