એક મીડિયા વાર્તાલાપમાં, રિચી મહેતાએ કહ્યું, “તે શાબ્દિક રીતે ભારતમાં વાઇલ્ડલાઇફ ક્રાઇમ લડવૈયાઓ વિશે છે.”.જ્યારે ફિલ્મમાં તેમના અભિનય વિશે પૂછવામાં આવ્યું ત્યારે, એક્ટર દિવ્યેન્દુ ભટ્ટાચાર્યએ જવાબ આપ્યો, “અભિનય પણ જીવંત વ્યક્તિ જેવો હોવો જોઈએ. જ્યાં સુધી પાત્રનું લોહી, પરસેવો અને માંસ ન દેખાય ત્યાં સુધી પાત્ર ઉપરછલ્લું લાગે છે.