Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > વીડિયોઝ > એક યુનિક પ્રેમકથા કહેતી ફિલ્મ અંગે અમૃતા ખાનવિલકર અને આદિનાથ કોઠારેની મુલાકાત

એક યુનિક પ્રેમકથા કહેતી ફિલ્મ અંગે અમૃતા ખાનવિલકર અને આદિનાથ કોઠારેની મુલાકાત

27 May, 2022 06:12 IST | Mumbai

ચંદ્રમુખી - એક નવલકથા પરથી બનેલી મરાઠી ભાષાની ફિલ્મમાં ઘણું બધું એવું છે જે પહેલીવાર કરાયું છે. અમૃતા ખાનવિલકર (Amruta Khanwilkar) અને આદિનાથ કોઠારે (Adinath Kothare), પ્રસાદ ઓક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના મુખ્ય અભિનેતાઓ છે. રાજકારણી અને તમાશાની ડાન્સર વચ્ચેના રોમાન્સની આ ફિલ્મમાં થ્રિલ પણ છે, લાગણી પણ છે, છળ કપટ પણ છે. જાણો કલાકારોએ આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ અંગે શું કહ્યું.

27 May, 2022 06:12 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK