Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > અગરબત્તી, ધૂપ, વાસ્તુ-જ્યોતિષની સલાહ કે ખારાશ-ખટાશ

અગરબત્તી, ધૂપ, વાસ્તુ-જ્યોતિષની સલાહ કે ખારાશ-ખટાશ

25 February, 2024 12:42 PM IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

ઉપર જણાવેલી ચીજો ક્યારેય કોઈની પાસેથી ફ્રી ન લેવી જોઈએ એવી સલાહ આપણાં શાસ્ત્રોમાં પણ આપવામાં આવી છે. ફ્રીમાં મળેલી એ સલાહ કે વસ્તુ તમને યોગ્ય પરિણામ આપે એ માટે એનું વળતર ચૂકવવું જ જોઈએ

પ્રતીકાત્મક તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


ઓળખાણનો સંબંધ હોય કે પછી લાગણીના વ્યવહારો હોય ત્યારે વ્યક્તિ સલાહથી માંડીને કેટલીક રોજબરોજની ચીજવસ્તુઓ વિના સંકોચે લેવાનું કામ કરી લેતી હોય છે, પણ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચોક્કસ પ્રકારની સલાહ કે ચોક્કસ પ્રકારની વસ્તુઓ ક્યારેય કોઈ પાસેથી ફ્રીમાં લેવી નહીં. ભલે આપનારી વ્યક્તિ માટે એનું મૂલ્ય નગણ્ય હોય તો પણ એ ક્યારેય ફ્રીમાં લેવી ન જોઈએ, કારણ કે ફ્રીમાં લેવામાં આવેલી એ સલાહ કે વસ્તુની અસરકારકતા ઘટી જાય છે. આજે પણ અમુક જ્યોતિષી કે વાસ્તુશાસ્ત્રી બહુ નજીકની વ્યક્તિને સલાહ આપ્યા પછી શુકનમાં એક કે અ​ગિયાર રૂપિયા સામેથી માગી લેતા હોય છે, જેની પાછળનું કારણ એ જ છે કે આપેલી સલાહ જે-તે વ્યક્તિ માટે સકારાત્મક પરિણામ લાવે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 February, 2024 12:42 PM IST | Mumbai | Acharya Devvrat Jani

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK