Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > રામલલ્લા મંદિરની અષ્ટકોણ ડિઝાઇન કોઈની પણ કૉપી નથી

રામલલ્લા મંદિરની અષ્ટકોણ ડિઝાઇન કોઈની પણ કૉપી નથી

25 February, 2024 12:29 PM IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

રામમંદિરમાં ક્યાંય એક સામાન્ય ખીલી જેટલા પણ લોખંડનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. વાતાવરણના સંપર્કમાં આવ્યા પછી લોખંડ પર ભેજને કારણે કાટ લાગે છે, જે આખા સ્ટ્રક્ચરની આવરદા ઘટાડે છે.

રામ મંદિર

અરાઉન્ડ ધી આર્ક

રામ મંદિર


આપણી વાત ચાલે છે અયોધ્યા રામમંદિરની. એ અંતર્ગત તમને ગયા રવિવારે કહ્યું એમ રામમંદિર માટે કુલ ત્રણ ડિઝાઇન બનાવી હતી, જે પૈકીની અષ્ટકોણીય ડિઝાઇન પસંદ કરવામાં આવી. આ જે અષ્ટકોણ ડિઝાઇન છે એના માટે તમે ક્યાંયથી પ્રેરણા લીધી હતી કે નહીં એવો સવાલ એક વાચક અને આર્કિટેક્ટ સ્ટુડન્ટ દ્વારા પૂછવામાં આવ્યો છે. તો એનો જવાબ પહેલાં આપવાનો કે ના, રામમંદિરની અષ્ટકોણ ડિઝાઇન માટે વર્તમાન કે ઇતિહાસના કોઈ મંદિરની પ્રેરણા લેવામાં નથી આવી. એવું નથી કે આપણે ત્યાં અષ્ટકોણીય મંદિરો નથી. છે, પણ એ બહુ બનતાં નથી અને વધારે બનતાં ન હોવાનાં ઘણાં કારણો છે. એ પૈકીનું મુખ્ય કારણ છે જગ્યા. અષ્ટકોણ મંદિર બનાવવા માટે મોટી જગ્યા જોઈએ તો સાથોસાથ અષ્ટકોણ મંદિર બનાવવા માટે ખર્ચ પણ વધુ આવે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 February, 2024 12:29 PM IST | Mumbai | Chandrakant Sompura

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK