Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > ખેડૂત-આંદોલન : અવિશ્વાસના ખેતરમાં આંદોલનની ખેતી!

ખેડૂત-આંદોલન : અવિશ્વાસના ખેતરમાં આંદોલનની ખેતી!

25 February, 2024 09:09 PM IST | Mumbai
Raj Goswami

સ્વામીનાથન પંચે પોતાની ભલામણોમાં ખેડૂતોને તેમની આવક વધારવા માટે ખેતીના ખર્ચમાંથી ૫૦ ટકા વધુ આપવાની ભલામણ કરી હતી. એને C2+50 ટકા સૂત્ર કહેવામાં આવે છે. આંદોલનકારી ખેડૂતો આ ફૉર્મ્યુલાના આધારે એમએસપી ગૅરન્ટી કાયદો લાગુ કરવાની માગ કરી રહ્યા છે

ખેડૂત આંદોલન

ક્રૉસલાઇન

ખેડૂત આંદોલન


૨૦૨૧-’૨૨માં ખેડૂતો તેમના એક વર્ષ લાંબા આંદોલન પછી કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ રદ કરાવવામાં સફળ થયા હતા. હવે લોકસભાની ચૂંટણી પહેલાં જ ખેડૂતો ફરી એક વાર પોતાની માગણીઓ માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. બે મુખ્ય ખેડૂત સંગઠનો સંયુક્ત કિસાન મોરચા (અરાજનૈતિક) અને કિસાન મજૂર મોરચાએ તેમની માગણીઓ માટે ૧૩ ફેબ્રુઆરીએ ‘દિલ્હી કૂચ’નો નારો આપ્યો હતો. સંયુક્ત કિસાન મોરચાએ ૧૬ ફેબ્રુઆરીએ એક દિવસીય ગ્રામીણ ભારત બંધની હાકલ પણ કરી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 February, 2024 09:09 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK