Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દિવાળી પહેલાં સરકાર એક્સર્પોટર્સ માટે પ્રોત્સાહનો જાહેર કરશે : આનંદ શર્મા

દિવાળી પહેલાં સરકાર એક્સર્પોટર્સ માટે પ્રોત્સાહનો જાહેર કરશે : આનંદ શર્મા

30 September, 2011 06:52 PM IST |

દિવાળી પહેલાં સરકાર એક્સર્પોટર્સ માટે પ્રોત્સાહનો જાહેર કરશે : આનંદ શર્મા

દિવાળી પહેલાં સરકાર એક્સર્પોટર્સ માટે પ્રોત્સાહનો જાહેર કરશે : આનંદ શર્મા


 

વેસ્ટર્ન માર્કેટ્સમાં સ્લોડાઉનને કારણે ઊભી થયેલી સ્થિતિમાં નિકાસકારોને રક્ષણ પૂરું પાડવા સરકાર ઇન્ટરેસ્ટ સબસિડી સહિત વિવિધ લાભોની જાહેરાત કરશે. વધી રહેલા વ્યાજખર્ચને કારણે એક્સર્પોટરોની કૉમ્પિટિટિવનેસમાં ઘટાડો થઈ રહ્યો છે એને અટકાવવા માટે વ્યાજદરમાં સબસિડી આપવામાં આવશે. આ સબસિડી બેથી ત્રણ ટકાની હશે.’


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2011 06:52 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK