Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પામતેલની આયાત ટૅરિફ વૅલ્યુમાં ૯૪ ડૉલર સુધીનો વધારો કરાયો

પામતેલની આયાત ટૅરિફ વૅલ્યુમાં ૯૪ ડૉલર સુધીનો વધારો કરાયો

03 November, 2022 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિફાઇન્ડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૫૭ ડૉલરનો વધારો કરીને ૯૬૨ ડૉલર પ્રતિ ટન કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કેન્દ્ર સરકારે વૈશ્વિક બજારમાં વીતેલા પખવાડિયા દરમ્યાન ખાદ્ય તેલની ટૅરિફ વૅલ્યુમાં વધારો કરવાને પગલે ૯૪ ડૉલર સુધીનો વધારો કર્યો હતો. સોયાબીનની ટૅરિફ વૅલ્યુ ૭૧ ડૉલર વધી હતી. આયાત ટૅરિફ વૅલ્યુમાં વધારો કરવાને પગલે ખાદ્ય તેલની આયાત પડતરમાં પણ વધારો થયો છે.

કસ્ટમ વિભાગના નોટિફિકેશન મુજબ ક્રૂડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૯૪ ડૉલરનો વધારો કરીને ૯૫૨ ડૉલર પ્રતિ ટન કરી છે, જે અગાઉ ૮૫૮ ડૉલર હતી, જ્યારે રિફાઇન્ડ પામતેલની ટૅરિફ વૅલ્યુમાં ૫૭ ડૉલરનો વધારો કરીને ૯૬૨ ડૉલર પ્રતિ ટન કરી છે. સરકારે ક્રૂડ પામોલીન અને રિફાઇન્ડ પામોલીનની ટૅરિફમાં ૩૭ ડૉલરનો વધારો કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK