Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટરોએ કર્યુુ વાયુસેનાના પરાક્રમને સલામ

ક્રિકેટરોએ કર્યુુ વાયુસેનાના પરાક્રમને સલામ

26 February, 2019 08:09 PM IST |

ક્રિકેટરોએ કર્યુુ વાયુસેનાના પરાક્રમને સલામ

ખેલજગતનુ વાયુસેનાને સલામ

ખેલજગતનુ વાયુસેનાને સલામ


ભારતીય વાયુસેનાએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહાદતનો બદલો લીધો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નાબૂદ કર્યા છે. વાયુસેનાના 12 મિરાજ 2000 વિમાને જૈશ-એ-મહોમ્મદના આતંકી કેમ્પ પર હુમલો કરી 300 જેટલા આતંકીઓને ઠાર મરાયા છે. વાયુસેનાની આ કાર્યવાહીને ખેલજગતે પણ બિરદાવ્યું છે અને વાયુસેનાના ઝઝ્બાને સલામ કર્યું છે.

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન સચિન તેન્ડુલકરે ટ્વિટ કરતા કહ્યું હતું કે, અમારી અચ્ચાઈને ક્યારેય અમારી કમજોરી સમજવી જોઈએ નહી. હું આ કાર્યવાહી માટે ભારતીય વાયુસેનાને સલામ કરું છુ. જય હિંદ.'




ભારતીય ટીમના વિષ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ટ્વિટ કરતા પોતાના અલગ અંદાજમાં જ વાયુસેનાના વખાણ કર્યા હતા. સહેવાગે લખ્યું હતું કે,'લડકોને કમાલ કા ખેલા.'


ગૌતમ ગંભીરે ટ્વિટ કરતા જય હિંદ, ભારતીય એર ફોર્સ લખ્યું હતું.

ટીમના સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલે લખ્યુ હતું કે, ભારતીય વાયુ સેના, ખૂબ સખત ખૂબ સખત.'

અજિંક્યા રહાણેએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, ' ભારતીય સેનાએ આતંકીઓને જરૂરૂ સંદેશો મોકલ્યો છે. મને ભારતીય સેના પર ગર્વ છે. જય હિંદ.'

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2019 08:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK