ક્રિકેટરોએ કર્યુુ વાયુસેનાના પરાક્રમને સલામ
ખેલજગતનુ વાયુસેનાને સલામ
ભારતીય વાયુસેનાએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની શહાદતનો બદલો લીધો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નાબૂદ કર્યા છે. વાયુસેનાના 12 મિરાજ 2000 વિમાને જૈશ-એ-મહોમ્મદના આતંકી કેમ્પ પર હુમલો કરી 300 જેટલા આતંકીઓને ઠાર મરાયા છે. વાયુસેનાની આ કાર્યવાહીને ખેલજગતે પણ બિરદાવ્યું છે અને વાયુસેનાના ઝઝ્બાને સલામ કર્યું છે.
ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન સચિન તેન્ડુલકરે ટ્વિટ કરતા કહ્યું હતું કે, અમારી અચ્ચાઈને ક્યારેય અમારી કમજોરી સમજવી જોઈએ નહી. હું આ કાર્યવાહી માટે ભારતીય વાયુસેનાને સલામ કરું છુ. જય હિંદ.'
ADVERTISEMENT
Our niceness should never be comprehended as our weakness.
— Sachin Tendulkar (@sachin_rt) February 26, 2019
I salute the IAF, Jai Hind ??
ભારતીય ટીમના વિષ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ટ્વિટ કરતા પોતાના અલગ અંદાજમાં જ વાયુસેનાના વખાણ કર્યા હતા. સહેવાગે લખ્યું હતું કે,'લડકોને કમાલ કા ખેલા.'
The boys have played really well. #SudharJaaoWarnaSudhaarDenge #airstrike
— Virender Sehwag (@virendersehwag) February 26, 2019
ગૌતમ ગંભીરે ટ્વિટ કરતા જય હિંદ, ભારતીય એર ફોર્સ લખ્યું હતું.
JAI HIND, IAF ?? @IAF_MCC @adgpi #IndiaStrikesAgain #IndiaStrikesBack #IndiaStrikes
— Gautam Gambhir (@GautamGambhir) February 26, 2019
ટીમના સ્પિન બોલર યજુવેન્દ્ર ચહલે લખ્યુ હતું કે, ભારતીય વાયુ સેના, ખૂબ સખત ખૂબ સખત.'
Indian Air Force ??? Bohot Hard Bohot Hard #IndiaStrikesBack #JaiHind ????
— Yuzvendra Chahal (@yuzi_chahal) February 26, 2019
અજિંક્યા રહાણેએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, ' ભારતીય સેનાએ આતંકીઓને જરૂરૂ સંદેશો મોકલ્યો છે. મને ભારતીય સેના પર ગર્વ છે. જય હિંદ.'
Bravo to the #IndianAirForce! They have sent a much needed message against terror. We are proud of you. Jai Hind! ??
— ajinkyarahane88 (@ajinkyarahane88) February 26, 2019