ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇસીસીના અમ્પાયર જતિન કશ્યપ પર ભ્રષ્ટાચારનો આરોપ

આઇસીસીના અમ્પાયર જતિન કશ્યપ પર ભ્રષ્ટાચારનો આરોપ

23 May, 2023 10:57 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભટિંડાના જતિન કશ્યપે પંજાબમાં જિલ્લા સ્તરની મૅચમાં અમ્પાયરિંગ કર્યું છે, પણ તેઓ ક્રિકેટ બોર્ડની પૅનલમાં સામેલ નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ભારતના અમ્પાયર જતિન કશ્યપ પર ઍન્ટિ-કરપ્શન વિશેના નિયમના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આઇસીસીએ તેની સામેના આરોપ વિશે વધુ સ્પષ્ટતા નથી કરી. ભટિંડાના જતિન કશ્યપે પંજાબમાં જિલ્લા સ્તરની મૅચમાં અમ્પાયરિંગ કર્યું છે, પણ તેઓ ક્રિકેટ બોર્ડની પૅનલમાં સામેલ નથી. આઇસીસીએ કશ્યપને તેમની સામેના આરોપ વિશે સ્પષ્ટતા કરવા ૧૪ દિવસનો સમય આપ્યો છે. 


23 May, 2023 10:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK