પંજાબ કિંગ્સ સામેની મૅચ દરમ્યાન કોલકાતા નાઇટ રાઇડર્સના ત્રણ પ્લેયર્સ આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને એન્રિક નૉર્ખિયા બૅટ-ટેસ્ટમાં નાપાસ થયા હતા. કલકત્તાના ઓપનરો ૧૧૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઊતર્યા એ પહેલાં સુનીલ નારાયણનું બૅટ ચેક કરવામાં આવ્યું.
17 April, 2025 10:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent