Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shivaji Park

લેખ

પ્રતીકાત્મક તસવીર

પહેલી મેએ દાદર, શિવાજી પાર્ક, માહિમ, વરલીમાં કંઈ ઉડાડી નહીં શકાય

મહારાષ્ટ્ર દિવસની ઉજવણીમાં પોલીસનો કડક બંદોબસ્ત

29 April, 2025 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષતા તેન્ડુલકરે દાદરમાં ફેરિયાઓ સામે ગઈ કાલે કાર્યવાહી કરી હતી.

દાદરમાં ગેરકાયદે બંગલાદેશી મુસ્લિમ ફેરિયાઓ પર ત્રાટકી હિન્દુ શેરની

અક્ષતા તેન્ડુલકરે પહેલાં વિડિયો સોશ્યલ મીડિયામાં ચેતવણી આપી હતી કે ફેરિયા ચાલતી નહીં પકડે તો અમે તેમને મારીને ભગાડીશું : ફેરિયાઓએ ચેતવણીને અવગણતાં માર્કેટમાં જઈને ગેરકાયદે ફેરિયા સામે કાર્યવાહી કરી

29 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાદરના શિવાજી પાર્ક પરિસરમાં MNSની ગુઢીપાડવાની સભાનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં બાળાસાહેબ અને પ્રબોધનકાર ઠાકરેના ફોટો વાપરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં વિજય મેળવવા માટે બાળાસાહેબનો કોઈ પર્યાય નથી

રાજ ઠાકરેની ગુઢીપાડવા સભાનાં પોસ્ટરોમાં બાળાસાહેબ અને પ્રબોધનકાર ઠાકરેના ફોટો વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું... : ૩૦ માર્ચે શિવાજી પાર્કમાં આયોજિત સભામાં રાજ ઠાકરે શું જવાબ આપશે એના પર સૌની નજર રહેશે

28 March, 2025 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે સાથે વિકી કૌશલ, આશા ભોસલે (તસવીરો : રાણે આશિષ)

રાજદરબારમાં છાવા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરે સાથે વિકી કૌશલ, આશા ભોસલે અને સોનાલી બેન્દ્રે.

01 March, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પરેડની તૈયારીઓ કરી રહેલાં પોલીસ કર્મચારીઓ (તમામ તસવીરો - શાદાબ ખાન)

મહારાષ્ટ્ર દિવસ ૨૦૨૫ : મુંબઈ પોલીસ દળે શરૂ કરી તૈયારીઓ, જુઓ ફોટોઝ

આગામી ૧લી મેના રોજ મહારાષ્ટ્ર દિવસ આવી રહ્યો છે ત્યારે મુંબઈમાં પોલીસે રિહર્સલ શરૂ કરી દીધું છે. પોલીસ દળ અને અન્ય એજન્સીઓ દાદરના શિવાજી પાર્કમાં રિહર્સલ કરતી જોવા મળી હતી. (તમામ તસવીરો - શાદાબ ખાન)

29 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ઘાતક હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૈત્રીબોધ પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું (તસવીરો: શાદાબ ખાન)

Photos: મુંબઈના શિવાજી પાર્કમાં પહલગામ હુમલાના પીડિતો માટે શ્રદ્ધાંજલિ યાત્રા

પહલગામ આતંકવાદી હુમલાના શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રવિવાર, 27 એપ્રિલ 2025 ના રોજ મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીરો: શાદાબ ખાન)

28 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દાદરના ચૈત્યભૂમિ ખાતે સરકાર સહિત વિપક્ષના ઘણા નેતાઓ ભેગા થયા હતા (તસવીરો: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં નેતાઓએ મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ડૉ બાબાસાહેબ આંબેડકરને તેમની 134મી જન્મજયંતિ પર મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસવીરો: મિડ-ડે)

15 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનું આસ્થાનું એડ્રેસ છે ઉદ્યાન ગણેશ મંદિર (શિવાજીપાર્ક)

આસ્થાનું એડ્રેસ : શિવાજીપાર્કમાં બાલસ્વરૂપે દર્શન આપતા ગણપતિદાદા છે મંગલકારી

આજે આપણે શિવાજીપાર્કમાં સ્થિત સુંદર ઉદ્યાન ગણેશ મંદિરનાં દર્શનાર્થે જવું છે. આમ તો, મુંબઈમાં ગણેશમંદિરનું નામ આવે એટલે તરત સિદ્ધિવિનાયકદાદા સાંભરી આવે. પણ, સિદ્ધિવિનાયકદાદાના બાલસ્વરૂપનું સુંદર મંદિર શિવાજીપાર્ક ખાતે આવેલું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. (તમામ તસવીરો- મંદિરની અધિકૃત વેબસાઇટ)

09 April, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

પીએમ મોદીએ મુંબઈમાં MVA અને શિવસેના (UBT) પર કર્યો પ્રહાર

પીએમ મોદીએ મુંબઈમાં MVA અને શિવસેના (UBT) પર કર્યો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા શિવાજી પાર્ક ખાતે ૧૪ નવેમ્બરે મુંબઈની મુલાકાત લીધી હતી અને જાહેર સભાનું સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ મહા વિકાસ અઘાડી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, MVA તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. તેમણે વધુમાં કહ્યું કે, “મહા વિકાસ અઘાડીના નેતાઓ તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. મહા વિકાસ આઘાડીના નેતાઓએ રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો. મત ખાતર તેઓએ `ભગવા આતંકવાદ` જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેઓ વીર સાવરકરનો અનાદર કરે છે. તેઓએ J&Kમાં કલમ 370ની પુનઃસ્થાપના માટે એક ઠરાવ પસાર કર્યો. મહા વિકાસ આઘાડી હંમેશા તેમના પક્ષને રાષ્ટ્રથી ઉપર રાખે છે અને તેમને ભારતની પ્રગતિમાં સમસ્યા છે. તેઓએ ક્યારેય મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો નથી." મુંબઈમાં પીએમ મોદીએ શિવસેના (યુબીટી) પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે અઘાડીમાં એક એવી પાર્ટી છે જેણે બાળા સાહેબનું અપમાન કરતા કોંગ્રેસને પોતાનું રિમોટ કંટ્રોલ સોંપી દીધું છે.

15 November, 2024 01:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK