Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ahmedabad

લેખ

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

14 March, 2021 01:07 IST | Ahmedabad | Agency
બારેજામાં દાંડીયાત્રા આવી પહોંચતા ગાંધીજીની વેશભૂષામાં ઉપસ્થિત રહેલાં ગામની શાળાનાં બાળકોએ યાત્રીઓનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું.

દાંડીયાત્રાનું બારેજામાં બાળ ગાંધીજીઓએ કર્યું સ્વાગત

દાંડીયાત્રાનું બારેજામાં બાળ ગાંધીજીઓએ કર્યું સ્વાગત

14 March, 2021 12:06 IST | Ahmedabad
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં સંબોધન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે નવા સંકલ્પનું અમૃત

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે નવા સંકલ્પનું અમૃત

13 March, 2021 04:43 IST | Ahmedabad | Shailesh Nayak
સ્પિનર્સ સાથે રમી શકે છે બન્ને ટીમ : ટેસ્ટ સિરીઝમાં માથાકૂટનું કારણ બનેલી પિચ આજે ફ્લૅટ રહેશે

ભારત-ઇંગ્લૅન્ડ ટી20 સિરીઝનો એક્સાઇટિંગ આરંભ

ભારત-ઇંગ્લૅન્ડ ટી20 સિરીઝનો એક્સાઇટિંગ આરંભ

12 March, 2021 09:58 IST | Ahmedabad

ફોટા

અમદાવાદમાં ઉજવણી

ઑપરેશન સિંદૂરની દેશભરમાં ઉજવણી

અમદાવાદમાં ભારતે કરેલી ઍર સ્ટ્રાઇકને ઊજવતા લોકો.

09 May, 2025 07:02 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંકલ્પ બેઠકની તસવીરો

હમ સાથ સાથ હે! બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ટ્રસ્ટની મુંબઈમાં યોજાઇ `સંકલ્પ બેઠક`

બ્રહ્મભટ્ટ બારોટ સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અમદાવાદમાં બનવાનું છે. આ પ્રકલ્પને વેગ આપવા તેમ જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વસતા જ્ઞાતિબંધુઓનો સહયોગ પ્રાપ્ત કરવા `સમસ્ત બ્રહ્મભટ્ટ બારોટ સમાજ ટ્રસ્ટ` દ્વારા તા. ૧૬ એપ્રિલે સાંજે ૫:૦૦ કલાકે થાણેમાં `સંકલ્પ બેઠક`નું આયોજન કરાયું હતું.

20 April, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાણીપુરીના ચાહકોથી અહીં ભીડ જમા થતી હોય છે - તસવીર સૌજન્ય ડાબે પૂજા સાંગાણી, જમણે એઆઇ

જ્યાફતઃ મણિનગરની અશોક પાણીપુરીના સ્વાદની રંગત સાથે પરંપરાની સંગત

જો તમે મારી જેમ ચટપટા અને મસાલેદાર ચટાકાના શોખીન છો, તો મણિનગરના સિંધી માર્કેટની ‘અશોક પાણીપુરી’ તમારી સ્વાદયાત્રાની અનિવાર્ય મંજિલ બની શકે છે. અહીં માત્ર પાણીપુરી જ નહીં, પણ વિવિધ ચાટ વાનગીઓનો એવો સ્વાદ મળે છે કે એકવાર જમ્યા પછી વારંવાર અહીં આવવું મન થાય છે. ખાસ કરીને સાંજના સમયે, સિંધી માર્કેટમાં પગ મૂકતા જ અશોકની પાણીપુરીનો સ્વાદ માણવા આતુર ભીડ નજરે પડે છે. મહિલાઓના ટોળાં અહીંનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ માણવા ઉમટી પડે છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

05 April, 2025 06:58 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પાપડી ચટણીનો સ્વાદ  અવિસ્મરણીય હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ 75 વર્ષથી `શ્રી જય જલારામ ફરસાણ કોર્નર`નાં પાપડી-ચટણીનો સ્વાદ યથાવત્

ગુજરાતીઓ અને ખાણી-પીણીનો અજોડ સંબંધ એ વાત સાબિત કરે છે કે તેમના માટે જમવાનું માત્ર ભૂખ સંતોષવાનો માધ્યમ જ નથી, પરંતુ એક ઉત્સવ સમાન અનુભવ છે. ખાસ કરીને અમદાવાદ તો નાસ્તાના રસિયાઓ માટે ખરેખર એક સ્વર્ગ સમાન ગણાય છે. ફાફડા, ગાંઠિયા અને પાપડી એ બધા એક જ પરિવારના અલગ-અલગ સ્વાદભર્યા રૂપ છે, જે હવે તો તમને દેશભરમાં તમામ ખૂણે મળી જશે. પરંતુ દરેક જગ્યાએ તેની બનાવટની પદ્ધતિ અને સાથે પીરસાતા સંભારા તથા ચટણીના લીધે તે અનોખો અને યાદગાર અનુભવ કરાવે છે. કદાચ એટલેજ ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં નવા સ્વાદની શોધ કર્યા વિના પાછા ફરતા નથી અને હા, થોડું પૅક કરીને ઘરે લાવવાનું પણ ભૂલતા નથી. કલ્પના કરો, ગરમાગરમ પાપડી તળાઈ રહી છે, સાથે તીખા તળેલા મરચાં, પપૈયાનું તીખું છીણ અને મનને મોહી લે તેવી લીલી ચટણી...જે ખટાશ, તીખાશ અને ગળપણનો પરફેક્ટ સ્વાદ આપે... આ માત્ર વિચારથી જ મોઢામાં પાણી આવી જાય, છે ને? આજના લેખમાં, હું તમને અમદાવાદની એક પ્રખ્યાત ફરસાણની પેઢી ‘શ્રી જય જલારામ ફરસાણ કોર્નર’ વિશે જણાવીશ, જ્યાં નાસ્તાની મજા કંઈક અલગ જ હોય છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું બીકેસી ખાતે નિરીક્ષણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું બીકેસી ખાતે નિરીક્ષણ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આગામી મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે બાંધકામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. હાલમાં, સૌથી ઊંડા સ્તર - બેઝમેન્ટ 3 - પર કામ ચાલી રહ્યું છે જેનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવશે. વૈષ્ણવે કહ્યું, "કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સૌથી નીચલા બેઝમેન્ટ-B3 પર કામ ચાલી રહ્યું છે. સ્ટેશનની દિવાલો બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ટનલ પર પણ કામ ચાલી રહ્યું છે. સ્ટેશન ઉપર બહુમાળી ઇમારત બનાવવામાં આવશે. B3 પર, કાર પાર્ક કરવામાં આવશે, B2 પર, ઓપરેશનલ કાર્ય કરવામાં આવશે અને B1 અને ગ્રાઉન્ડ લેવલ પર, મુસાફરો સ્ટેશનમાં પ્રવેશ કરશે. અહીં એક વિશ્વ-સ્તરીય સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે..." 

04 May, 2025 09:42 IST | Mumbai
અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ડિમોલિશન ડ્રાઇવ ચાલુ

30 એપ્રિલના રોજ ગુજરાતના અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બીજા દિવસે પણ ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા 180 થી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ કરવામાં આવી હતી."અમે જે વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા હતા ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડ્યા છે... અમે ખાતરી કરીશું કે સરકારી જમીન ખાલી કરવામાં આવે," હર્ષ સંઘવીએ જણાવ્યું.

01 May, 2025 05:58 IST | Ahmedabad
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23 માર્ચે અમદાવાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

25 March, 2025 12:38 IST | Ahmedabad
૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અમદાવાદ પાછા ફર્યા. ૯ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને પોતાનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.

11 March, 2025 07:56 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK