કૈલાસધામ આશ્રમ નાનામૌવાથી પ્રસ્થાન થઇ માોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલદા ઢાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર જે. કે. ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો રૈયા ચોકડી, કિશાનપરા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા અકિલા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી રોડ, સોરઠીયાવાડી રોડ, નારાયણનગર, પી. ડી. એમ. કોલેજ, સ્વામિનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રીગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઇન રોડ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક, કૈલાસ ધામ આશ્રમ નીજ મંદિરે મહાઆરતી સાથે સમાપન થશે.