Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર દ્વેષપૂર્ણ ભાષણનો આરોપ લગાવી કર્યો શાબ્દિક હુમલો

અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર દ્વેષપૂર્ણ ભાષણનો આરોપ લગાવી કર્યો શાબ્દિક હુમલો

23 April, 2024 01:39 IST | New Delhi

કોંગ્રેસના ચૂંટણી મૅનિફેસ્ટોની ટીકા દરમ્યાન વડાપ્રધાન મોદીની ‘વેલ્થ રીડિસ્ટ્રિબ્યુશન ટીપ્પણી’એ વિપક્ષમાં  હોબાળો મચાવ્યો છે. રાજસ્થાનના બાંસવાડામાં પીએમ મોદીના તાજેતરના ભાષણે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા વિવાદ ઉભો કર્યો હતો. રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતી વખતે, પીએમ મોદીએ કોંગ્રેસની "સંપત્તિ પુનઃવિતરણ" ગેરંટીનો વિરોધ કર્યો. ૨૨ ,એપ્રિલના રોજ, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદીની ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે પીએમ મોદીના નિવેદન પર ઝડપી પ્રતિક્રિયા આપી તેમના પર “દ્વેષયુક્ત ભાષણ”નો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો.

23 April, 2024 01:39 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK