Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ વર્ષે વરસાદે ૧૨૯૭ લોકોના જીવ લેવા ઉપરાંત બીજું શું-શું નુકસાન કર્યું?

આ વર્ષે વરસાદે ૧૨૯૭ લોકોના જીવ લેવા ઉપરાંત બીજું શું-શું નુકસાન કર્યું?

Published : 24 July, 2025 11:43 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદે આ વર્ષે ૯૨,૬૬૩ મકાનોને ધરાશાયી કર્યાં છે, જેમાંથી ૩૯,૮૧૦ એકલા આસામનાં છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


આ વર્ષે પહેલી એપ્રિલથી ૧૬ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં વરસાદને લીધે ૧૨૯૭ લોકો મૃત્યુ પામ્યા છે. એમાં સૌથી વધુ આંધ્ર પ્રદેશમાં ૨૫૮, હિમાચલ પ્રદેશમાં ૧૭૧, મધ્ય પ્રદેશમાં ૧૪૮ અને બિહારમાં ૧૦૧ લોકોએ વરસાદને લીધે જીવ ગુમાવ્યો હતો.

દેશમાં આ વર્ષે વરસાદને લીધે ૫૧,૬૯૯ પશુનાં મૃત્યુ થયાં છે. એમાંથી ૪૬ ટકા એટલે કે ૨૩,૮૧૮ તો એકલા હિમાચલ પ્રદેશનાં છે.



વરસાદે આ વર્ષે ૯૨,૬૬૩ મકાનોને ધરાશાયી કર્યાં છે, જેમાંથી ૩૯,૮૧૦ એકલા આસામનાં છે.


વરસાદને લીધે દેશભરમાં ૧.૫૪ લાખ હેક્ટર જમીન પાકને નુકસાન થયું છે. એમાં મહારાષ્ટ્રે ૯૧,૪૨૯ હેક્ટર જમીન સાથે સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2025 11:43 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK