Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગ્લૅસિયર તૂટતાં કેદારનાથ ધામ માટેનો રસ્તો બંધ થયો

ગ્લૅસિયર તૂટતાં કેદારનાથ ધામ માટેનો રસ્તો બંધ થયો

05 May, 2023 11:53 AM IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હેલિકૉપ્ટરથી યાત્રા કરનાર યાત્રાળુઓને બાબા કેદારનાં દર્શન કરવાની પરમિશન આપવામાં આવી છે.

ગ્લૅસિયર તૂટતાં કેદારનાથ ધામ માટેનો રસ્તો બંધ થયો

ગ્લૅસિયર તૂટતાં કેદારનાથ ધામ માટેનો રસ્તો બંધ થયો


કેદારનાથ ધામ યાત્રા માર્ગ પર ભૈરવ ગદેરે અને કુબેર ગ્લૅસિયર ખાતે સ્થિતિ મુશ્કેલ છે. ગઈ કાલે વધુ એક વખત અહીં ગ્લૅસિયર તૂટવાને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ગઈ કાલે એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટીમે રસ્તા પરથી બરફ હટાવીને માર્ગ ખુલ્લો કર્યો હતો, પણ એના થોડા સમય પછી ફરી ગ્લૅસિયર તૂટતાં રસ્તો બંધ થઈ ગયો હતો એને કારણે કેદારનાથ ધામની બાય રોડ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. હેલિકૉપ્ટરથી યાત્રા કરનાર યાત્રાળુઓને બાબા કેદારનાં દર્શન કરવાની પરમિશન આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2023 11:53 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK