Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > Raigad Bus Accident: એકનાથ શિંદેએ હૉસ્પિટલમાં પીડિતોની લીધી મુલાકાત, વળતર જાહેર

Raigad Bus Accident: એકનાથ શિંદેએ હૉસ્પિટલમાં પીડિતોની લીધી મુલાકાત, વળતર જાહેર

15 April, 2023 08:53 IST | Mumbai

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 15 એપ્રિલે રાયગઢમાં બસ દુર્ઘટના થઈ હતી તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કહ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું કે, “આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. બ્લેક સ્પોટ્સની ઓળખ કરીને તેના પર કામ કરવામાં આવશે. મેં પોતે આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી છે.” અગાઉ, સીએમ શિંદે 15 એપ્રિલના રોજ રાયગઢમાં થયેલા બસ અકસ્માતના પીડિતોને મળવા કલંબોલીની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. આ ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

15 April, 2023 08:53 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK