મુંબઈના લાલબાગચા રાજાનું આજે 28 સપ્ટેમ્બરના રોજ ગિરગાંવ ચોપાટીમાં વિસર્જન કરવામાં આવશે. 10 દિવસનો ઉત્સવ 19 સપ્ટેમ્બર, 2023ના રોજ શરૂ થયો હતો. મૂર્તિના વિસર્જનના થોડા સમય પહેલાં જ શોભાયાત્રા શરૂ થઈ છે. ગિરગાંવ ચોપાટી પર વિસર્જન થાય તે પહેલાં લાલબાગચા રાજાની વિસર્જન સરઘસના સાક્ષી બનવા માટે વીડિયો જુઓ.














