મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ રમેશ બાઈસ સાથે 26 નવેમ્બરે મુંબઈમાં પોલીસ કમિશનરની ઑફિસના પરિસરમાં શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે 26 /11 મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠ છે.
26 November, 2023 02:57 IST | Mumbai
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ રમેશ બાઈસ સાથે 26 નવેમ્બરે મુંબઈમાં પોલીસ કમિશનરની ઑફિસના પરિસરમાં શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે 26 /11 મુંબઈ હુમલાની 15મી વર્ષગાંઠ છે.
26 November, 2023 02:57 IST | Mumbai
ADVERTISEMENT