Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોઈને નથી જોઈતા ધારાવીના લોકો?

કોઈને નથી જોઈતા ધારાવીના લોકો?

Published : 15 June, 2024 06:57 AM | IST | Mumbai
Rajendra B Aklekar

મુલુંડમાં વિરોધ થયા પછી હવે કુર્લાનો વારો: ધારાવીના ઝૂંપડાવાસીઓને ૨૧ એકરની કુર્લા મિલ્ક ડેરીની લીલીછમ જગ્યામાં વસાવવાના પ્લાન સામે વાંધો

કુર્લા મિલ્ક ડેરીનો એરિયલ વ્યુ (નીચે) અને ૨૧ એકરમાં પથરાયેલી આ જગ્યાએ ધારાવીના રહેવાસીઓનું પુનર્વસન કરવાની યોજનાનો વિરોધ કરી રહેલા કુર્લાવાસીઓની ફાઇલ તસવીર.

કુર્લા મિલ્ક ડેરીનો એરિયલ વ્યુ (નીચે) અને ૨૧ એકરમાં પથરાયેલી આ જગ્યાએ ધારાવીના રહેવાસીઓનું પુનર્વસન કરવાની યોજનાનો વિરોધ કરી રહેલા કુર્લાવાસીઓની ફાઇલ તસવીર.


કુર્લા-ઈસ્ટમાં નેહરુનગરના રહેવાસીઓને જ્યારે ગુરુવારે સવારે જાણ થઈ કે મહારાષ્ટ્ર સરકારે ધારાવીના ઝૂંપડાવાસીઓને રીહૅબિલિટેટ કરવા માટે ૨૧ એકરમાં પથરાયેલી લીલીછમ કુર્લા મિલ્ક ડેરીની જગ્યા ફાળવી છે ત્યારથી તેઓ ઊકળી ઊઠ્યા છે. આ રહેવાસીઓ છેલ્લા કેટલાય સમયથી ડેરીની આ જગ્યાને જાળવી રાખવા માટે લડત ચલાવી રહ્યા છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા માટે હવે તેઓ સંખ્યાબંધ વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવાના છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 06:57 AM IST | Mumbai | Rajendra B Aklekar

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK