° °

આજનું ઇ-પેપર
Friday, 31 March, 2023


Gujarat Earthquake: દ્વારકામાં આવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપ, જાણો વિગત

04 November, 2021 04:41 PM IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આસામમાં પણ ૩.૭ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું છે કે ભૂકંપ બપોરે 3:15 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 223 કિમી દૂર હતું. આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

અગાઉ દિવસ દરમિયાન આસામમાં પણ ૩.૭ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

04 November, 2021 04:41 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અણુવ્રત યાત્રા: આચાર્ય શ્રી મહાશ્રમણજી 21 એપ્રિલે સુરતમાં પદાર્પણ કરશે

આજે અમદાવાદમાં થયું સુરત દ્વારા દાયિત્વ સ્વીકરણ, સુરતથી 2100થી વધારે શ્રદ્ધાળુઓ પહોંચ્યા, 23 એપ્રિલે સુરતમાં અક્ષય તૃતીયા અવસર પર થશે 1111 થી પણ વધારે વર્ષીતપ પારણાં

30 March, 2023 06:39 IST | Surat | Partnered Content
ગુજરાત સમાચાર

Gujarat: વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પત્થરમારો, ઘટનાસ્થળે પહોંચી પોલીસ

Gujarat: બજરંગ દળના એક સ્થાનિક નેતાએ આરોપ મૂક્યો છે કે આ જાણવા છતાં કે આ પ્રકારની ઘટના પહેલા પણ થઈ ચૂકી છે, પોલીસ ક્યાંય જોવા મળી નહીં, જ્યારે દર વર્ષે આ માર્ગે નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવે છે.

30 March, 2023 06:05 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહનો લોકોત્સવ આજથી ઊજવાશે

પાંચ દિવસ સુધી ચાલનારા અને માધવપુરના મેળા તરીકે જાણીતા આ મેળામાં મહાલવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટશે

30 March, 2023 02:38 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK