રામ જેઠમલાણીના મોં ઉપર થૂંકનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ
તેમની આ જાહેરાતને પગલે આખા જબલપુરમાં તેમ જ મહારાજના અનુયાયીઓમાં આ વાત ચર્ચાસ્પદ બની ગઈ છે અને તેઓ ગુપ્ત રીતે રામ જેઠમલાણીના ઍડ્રેસની તપાસ પણ કરવા માંડ્યા છે.
ADVERTISEMENT
રામ જેઠમલાનીના વિધાનનો ગુજરાતમાં પણ ભારે વિરોધ થયો હતો. ગુજરાતમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ દરેક તાલુકામાં એટલે કે ગુજરાતના ૨૨૫ તાલુકામાં રામ જેઠમલાનીનું પૂતળાં દહન કર્યું હતું.