Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આઇટી વિભાગે ૬૬.૯૨ ટકા રીફન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી

આઇટી વિભાગે ૬૬.૯૨ ટકા રીફન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી

14 December, 2022 04:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે ૨૦૨૧ના સમાન સમયગાળાની તુલનાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં નવેમ્બર સુધી રીફન્ડના મુદ્દાને વેગ આપ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આવકવેરા (આઇટી) વિભાગે અગાઉના વર્ષની સરખામણીમાં પહેલી એપ્રિલથી ૩૦ નવેમ્બર ૨૦૨૨ સુધી કુલ ૬૬.૯૨ ટકા રીફન્ડ જારી કર્યાં છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે ૨૦૨૧ના સમાન સમયગાળાની તુલનાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં નવેમ્બર સુધી રીફન્ડના મુદ્દાને વેગ આપ્યો છે. આ સમયગાળામાં કુલ ૨.૧૫ લાખ કરોડ રૂપિયાનાં રીફન્ડ જારી કરવામાં આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2022 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK