અનન્યા પાંડે, સોનુ સૂદ, આયુષ્માન ખુરાના, તાહિરા કશ્યપ, રાજકુમાર રાવ, પત્રલેખાથી લઈને બૉલિવૂડના અનેક સેલેબ્સે ગણેશ ચતુર્થી નિમિત્તે તેમના ઘરે ભગવાન ગણેશની મુર્તિ સ્થાપિત કરી હતી. પોતાના ઘરે સ્થાપિત કરેલી બાપ્પાની મુર્તિ સાથે આ સેલેબ્સે તસવીરો શૅર કરી હતી. (તસવીરો: મિડ-ડે)
07 September, 2024 07:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent