Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > `અગ્નિવીર` કરાર આધારિત મજૂરો છે`, નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યો પ્રહાર

`અગ્નિવીર` કરાર આધારિત મજૂરો છે`, નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યો પ્રહાર

17 February, 2024 12:27 IST | Mumbai

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 16 ફેબ્રુઆરીએ બિહારના મોહનિયામાં યુવાનોને સંબોધિત કર્યા હતા અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ સરકાર તેમને કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજૂર બનાવવા માંગે છે, એટલે તેમણે ‘અગ્નવીર’ યોજના લાવ્યા છે.  તેમણે કહ્યું, “તેઓ (કેન્દ્ર) ભારતના સંરક્ષણ બજેટનો ઉપયોગ જવાનોની તાલીમ અને સુરક્ષા માટે કરવા માંગતા નથી...તમારી ન તો સેનામાં ભરતી કરવામાં આવશે કે ન તો રેલ્વેમાં કે ન તો કોઈ જાહેર ક્ષેત્રની એકમમાં. 

17 February, 2024 12:27 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK