તાજેતરમાં પ્રકાશિત એક બહુચર્ચિત રિસર્ચ જણાવે છે કે લગ્ન ન કરનારા કુંવારા લોકો પર ડિમેન્શિયાનું રિસ્ક ઘણું ઓછું જણાય છે, જ્યારે થોડાં વર્ષો પહેલાં આવેલા એક રિસર્ચમાં એનાથી તદ્દન ઊંધી વાત કહેવામાં આવેલી કે પરિણીત લોકો પર આ રિસ્ક ઓછું હોય છે.
24 April, 2025 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent